યોગ ભગાવે રોગ: કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ઉકાળો ફાયદાકારક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ઉકાળો ફાયદાકારક છે. યોગાસન તંદુરસતી જાળવવા માટે કારગર છે. સૂર્ય નમસ્કાર અને પ્રણાયામ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયા સરળ બનાવે છે. આને પાચન ક્રિયા સરળ બનતા રોગોમાંથી મુક્તિ મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram