ગુજરાતમાં મીશન 2022 માટે આમ આદમી પાર્ટી એક્શનમાં

અમદાવાદ: મીશન 2022 માટે આમ આદમી પાર્ટીમાં હલચલ તેજ થઈ ગઈ છે. AAP ગુજરાતના પ્રભારી આવતીકાલે આવશે અમદાવાદ આવશે. પ્રભારી સંદીપ પાઠક ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતના આપના નેતાઓ સાથે તેઓ બેઠક કરશે. પોતાની ટીમે કરેલા સર્વે અંગે કરશે રિવ્યૂ બેઠક કરશે. નક્કી થયેલી રણનીતિ અંગે સંદીપ પાઠક જવાબદારી સોપશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola