એબીપી અસ્મિતાના જૂના લોગોનો થયો દુરઉપયોગ, વાયરલ પોસ્ટ અંગે કરાઈ સ્પષ્ટતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી અસ્મિતાના જૂના લોગોનો દુરઉપયોગ કરીને વાયરલ થયેલી પોસ્ટ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. અમિતભાઈ શાહે પાટીદારો અંગે કોઈ પણ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી.