અમદાવાદઃ જગતપુર નજીક રેલવે કર્મચારીની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદના જગતપુર નજીક રેલવેના કર્મચારીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. જે બાદ સાબરમતી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં હદના મામલે વિવાદ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram