અમદાવાદઃ બેકાબુ કોરોના અંગે CMએ કરી સમીક્ષા બેઠક, શું કરાયો નિર્ણય?
abp asmita
Updated at:
31 Dec 2021 10:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરમાં બેકાબુ બની રહેલા કોરોના સંક્રમણને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી છે. અમદાવાદના મનપા કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહેશે.