Ahmedabad: સિવિલમાં આઉટ સોર્સિંગ નર્સિંગ સ્ટાફને કાયમી કરવા અને પગાર વધારાની માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2021 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સિવિલમાં આઉટ સોર્સિંગ નર્સિંગ સ્ટાફની નારાજગી સામે આવી છે. નર્સિંગ સ્ટાફે પગાર વધારા અને કાયમી કરવાની માંગ કરી છે. 250 જેટલા કર્મચારીઓ ને માત્ર 13000 પગાર અપાય છે. તમામ કર્મચારીઓને કાયમી કરવાની તેમજ પગાર વધારવાની માંગ ઉઠી છે. સાથે કર્મચારીઓએ આગામી સમયમાં આંદોલનની પણ આપી ચીમકી