Ahmedabad: સંભિવત ત્રીજી લહેર અંગે જિલ્લા વહીવટી તંત્ર આવ્યું એક્શનમાં,બાળકોનો સર્વે કર્યો શરૂ

કોરોના વાયરસ(Corona virus)ની સંભિવત ત્રીજી લહેર અંગે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર(Ahmedabad district administration)એ તમામ તાલુકાના હાઈરિસ્ક કેટેગરીમાં આવતા બાળકોનો સર્વે કર્યો છે. આ બાળકોને અલગ તારવી તેમની સારવાર અને પોષણયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola