અમદાવાદ: સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ, તાવ અને શરદીના કેસમાં વધારો

Continues below advertisement

અમદાવાદની (ahmedabad) સરકારી અને ખાનગી હોસ્પિટલો (hospital) દર્દીઓથી ઉભરાઇ રહી છે. વાતાવરણમાં ફેરબદલ થતાં રોગચાળો વધ્યો છે. તાવ અને શરદીના કેસમાં સતત વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 1500 જેટલા લોકો આવતા હતા. પરંતુ હવે રોજના 2 હજાર જેટલા લોકો ચેક કરાવવા આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram