અમદાવાદઃ ઈલેક્ટ્રિક બસોમાં મુસાફરોની વધી સંખ્યા, રોજના કેટલા મુસાફરો કરે છે મુસાફરી?

અમદાવાદની ઈલેક્ટ્રિક બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં 140 ઈલેક્ટ્રિક બસો દોડે છે. જેમાં રોજના 80 હજાર મુસાફરો મુસાફરી કરે છે. આ આંકડો બીઆરટીએસ બસોની સંખ્યા કરતા ઘણો મોટો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola