Ahmedabad News | અમદાવાદના તળાવો ખાલીખમ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
24 Mar 2024 09:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News | ઉનાળાની શરૂઆતમાં જ શહેરના મોટાભાગના તળાવ ખાલીખમ જોવા મળ્યા છે.સ્ટેન્ડિંગ કમિટીમાં સમયાંતરે અપાયેલી સૂચના બાદ પણ અધિકારીઓ દ્વારા સુચનાનું પાલન ન થતું હોવાની સ્થિતિ છે.અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં જ્યાં હાલ ઉંદરોએ કરેલા નુક્શાનના કારણે કામગીરી ચાલી રહી છે ત્યાં Abp અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું.કામગીરી સિવાય પણ તળાવ બાર મહિના પાણીથી ભરેલું રહે તે માટે TSTP પ્લાન્ટ લગાવવામાં આવ્યો છતાં તળાવ હાલ ખાલીખમ જોવા મળ્યું.