Ahmedabad:આગામી સપ્તાહથી રોડમાં પેચવર્કની કામગીરી કરાશે શરૂ, ઈજનેરોને શું અપાયા આદેશ?

અમદાવાદમાં આગામી સપ્તાહથી રોડમાં પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. શહેરમાં તૂટેલા રસ્તા અંગે કોર્પોરેટરોએ સ્ટેન્ડીંગ કમિટિને ફરિયાદ કરી હતી. રોડ મોટરેબલ કરવા માટે ઈજનેરોને આદેશ આપવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola