Ahmedabad: ભગવાન જગન્નાથજીની રથયાત્રીની અનિશ્વિતતા વચ્ચે શહેર પોલીસનું ફુટ પેટ્રોલિંગ શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2021 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Jagannathji's rathyatra)ની અનિશ્વિતતા વચ્ચે શહેર પોલીસે ફુટ પેટ્રોલિંગ(foot patrolling) શરૂ કર્યું છે. SRP અને શહેર પોલીસે ફુટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. પીઆઈએ જણાવ્યું કે, લો એન્ડ ઓર્ડર પ્રમાણે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.