અમદાવાદઃ શારદાબેન હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે કર્યો આપઘાત, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
abp asmita
Updated at:
31 Mar 2022 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે આપઘાત કર્યો છે. પાર્થ પટેલ નામના રેસિડન્ટ તબીબે હાથ પર ઈન્જેક્શન મારીને આપઘાત કરી લીધો છે.