Ahmedabad: રસ્તાઓ બન્યા ખખડધજ, છેલ્લા બે વર્ષથી કરી રજુઆત છતા નથી થતું સમારકામ

Continues below advertisement

અમદાવાદથી સાણંદ જતો માર્ગ બિસ્માર બન્યો છે. સાણંદ, બોપલ અને ઘુમા જતો માર્ગ પર ખખડધજ છે. ઔડા હસ્તક આવતા આ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. બે વર્ષથી રજુઆત કરાઈ છતા સમારકામ થયું નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram