Ahmedabad: વધતા સંક્રમણ અંગે સુપ્રિટેન્ડેન્ટે શું વ્યક્ત કરી ચિંતા?, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ જણાવ્યું કે, જો કોરોનાના કેસ આ રીતે જ વધતા રહેશે તો સિવિલમાં દર્દીઓને દાખલ કરવામાં મુશ્કેલી પડશે. અમદાવાદ સિવિલની કોવિડ હોસ્પિટલમાં કુલ 2068 બેડ છે.જેમાંથી હવે માત્ર 97 બેડ જ ખાલી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram