Ahmedabad: સંભવિત ત્રીજી લહેર માટે સિવિલ હોસ્પિટલમાં તબીબોની તાલીમ શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 10:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો માટે તાલીમ શરૂ કરાઈ છે. આ અંતર્ગત દસ દિવસ તાલીમ આપવામાં આવશે. જેમાં 4500 જેટલા સ્ટાફને આ તાલીમ આપવામાં આવશે.