અમદાવાદઃ તળાવોની સફાઈ માટે એબીપીના અહેવાલની થઈ અસર, હેલ્થ કમિટિએ શું કર્યો નિર્ણય?

અમદાવાદ શહેરમાં આવેલ 37 તળાવોની સફાઈ માટેની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. હેલ્થ કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર આગામી બે વર્ષમાં શહેરના 37 મોટા તળાવની સાફ સફાઈ કરી ભરવાની કામગીરી શરૂ કરાશે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આ પગલા લેવાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola