Ayodhya Ram Mandir | રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદના ઉદ્યોગોને દિવાળી, કોને કેવા મળ્યા ઓર્ડર?

Ayodhya Ram Mandir | આવતી કાલે અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે અમદાવાદમાં ઉદ્યોગોને દિવાળી જેવા ઓર્ડર મળ્યા છે. મીઠાઇ, ગ્રાફિક્સ, ડેકોરેશન સહિત અનેક ઉદ્યોગોને મોટા ઓર્ડર મળ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola