Azadi Ka Amrut Mahotsav: PM મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો પ્રારંભ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2021 01:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અહીં તેમણે મહાત્મા ગાંધીજીને નમન કરીને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 75 અઠવાડિયા સુધી ચાલનારા આ અમૃત મહોત્સવની પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવમાં સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી યાત્રાને લીલી ઝંડી આપી હતી.