અમદાવાદઃ નવા વેરિયન્ટ અંગે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું મહત્વનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યૂઝ

કોરોનાના નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યની જનતાને સતર્ક રહેવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઓમિક્રોનને સૌ સાથે મળીને હરાવીશું.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola