અમદાવાદઃ ભદ્રચોકથી લાલ દરવાજા સુધીના રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટ્યા

Continues below advertisement
ભદ્રચોક ખાતે છેલ્લા તબક્કાની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું. આ તરફ લાલ દરવાજાથી ભદ્ર સુધીના રોડ પર ખરીદી કરવા માટે મોટી માત્રામાં નાગરિકો ઉમટી પડેલા નજરે પડ્યા.કોરોનાની સ્થિતિ વચ્ચે ઉમટી પડેલી ભીડ કોરોનાકાળમાં ચોક્કસથી ચિંતાજનક છે.જેની અસર આગામી સમયમાં જોવા મળી શકે છે.અગાઉ લોકડાઉન વખતે ભદ્રચોક બંધ રાખવામાં આવ્યા બાદ દિવાળીએ ખરીદી બજાર ખોલવામાં આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram