Hasmukh Patel | ચૂંટણી પ્રચાર પૂર્ણ થવા મુદ્દે ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે શું કહ્યું?
gujarati.abplive.com
Updated at:
05 May 2024 07:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHasmukh Patel | આગામી 7મી મેના રોજ લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંંટણી માટે મતદાન યોજાવાનું છે. જેને લઈ ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે પછીની રણનીતિ અંગે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી.