અમદાવાદઃ મનપાના વસતી નિયંત્રણ કાયદા અંગે શું કહ્યું ઈમરાન ખેડાવાલાએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 03:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મનપા(Ahmedabad Municipal Corporation)ના વસતી નિયંત્રણ અંગેના નિર્ણય અંગે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, 1987માં આ કાયદો બનેલો છે. એ દરમિયાથી દરેક હોસ્પિટલમાં આ કાયદાનો અમલ થતો હતો.મનપા સંચાલિત હોસ્પિટલમાં બે બાળકો સુધી ડિલેવરી ફ્રી છે.