Ahmedabad: શાસ્ત્રોક્ત વિધી દ્વારા ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા શરૂ,કોણ કોણ રહ્યું ઉપસ્થિત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 11:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજી(Lord Jagannathjii)ની આજે 144મી જળયાત્રા શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં સાબરમતીના કાંઠે સોમનાથ ભુદરના આરે શાસ્ત્રોક્ત વિધી દ્વારા જળયાત્રા કરાઈ રહી છે. અહીંયા મર્યાદિત લોકોની ઉપસ્થિતિ રહેશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ હાજર છે.