મારૂ શહેર મારી વાત: અમદાવાદનાં ખોખરા વિસ્તારના સ્થાનિકોની સમસ્યા, શું કરી રહ્યા છે માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 01:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં ખોખરા વિસ્તારમાં જુના કોટર્સમાં રહેતા લોકોની સમસ્યા આવી સામે. જર્જરિત મકાનો રીપેર ન કરાવાતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયા છે. કોર્પોરેટર તમામ બાબતો જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઇ.