મારુ શહેર,મારી વાત: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં લોકોની સમસ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં લોકોની સમસ્યા. ગટરના પાણીની સમસ્યાથી લોકો પરેશાન. દુષિત પાણી આવવાથી બીમારીનો ભય વધ્યો. સત્તાધીશોને વારંવાર રજુઆત કરાઈ હોવા છતાં નથી પડ્યો કોઈ પાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram