ન્યૂઝરૂમ લાઈવઃ PM મોદીનું નિવેદન, કહ્યું-‘સરપંચ પતિની પ્રથા ગુજરાતમાં કોઈ કાળે ન જોઈએ’
abp asmita
Updated at:
11 Mar 2022 07:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધ્યું હતું. જેમા તેમણે ચૂંટાયેલ મહિલા સરપંચ જ ગામનો વહીવટ કરે તેવી અપીલ કરી છે. સરપંચ પતિની પ્રથા ગુજરાતમાં કોઈ કાળે ન જોઈએ તેવી વાત પીએમ મોદીએ કરી છે.