અમદાવાદમાં દર્દીઓને કરાશે પ્રાણ વાયુની આપૂર્તિ
અમદાવાદમાં (Ahmadabad) ઓક્સિજનની (Oxygen) કિલ્લતને દૂર કરવા માટે બેકઅપ પ્લાન (back up plan) તૈયાર કરાયો છે. ઓધ્યોગિક એકમને અપાતા ઑક્સીજન પર રોક લગાવાઈ છે. રિવર ફ્રન્ટ (river frant) પર કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે.
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA River Front Control Room COVID Corona Patients Oxygen Plant