Azadi Ka Amrut Mahotsav: PM મોદીએ કહ્યુ- દાંડી યાત્રાનો પ્રભાવ અને સંદેશ વ્યાપક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2021 02:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૃત મહોત્સવમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે- આઝાદીના 75 વર્ષ પહેલાનું અમૃત નવી પેઢીને મળશે, આ અદભુત સંયોગ છે જેવો સંયોગ દાંડીયાત્રાના સમયે બન્યો હતો, ભારતના લોકોને ઇંગ્લેન્ડથી આવતા મીઠા ઉપર નિર્ભર રહેવું પડતું હતુ. ગાંધીજીએ આ દર્દ સમજ્યું અને લોકો સાથે ભેગા મળીને આંદોલન ચલાવ્યુ, જે દરેક ભારતીયોનું સંકલ્પ બની ગયું. 1857નો સ્વતંત્ર સંગ્રામ યાદગાર રહેશે.