Ahmedabad ના અસારવા વિસ્તારનું તળાવ બન્યું શોભાના ગાંઠિયા સમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના અસારવામાં 8 વર્ષ પહેલાં તૈયાર થયેલું અસારવા તળાવ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. ૮ વર્ષ પહેલા રૂપિયા ૯૮ કરોડના ખર્ચે અસારવામા તળાવનો વિકાસ કરવામાં આવ્યો. જોકે દેખરેખ ન થતા હાલ આ તળાવની બત્તર હાલ બની છે