અમદાવાદઃ આ ગામમાં આસ્થાના નામે કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા,જુઓ ગુજરાતી ન્યૂઝ

કોરોના(Corona)ની સંભિવત ત્રીજી લહેર વચ્ચે અમદાવાદના માંડલના સાદરા ગામમાં નાગપંચમી નીમિત્તે ગોગા મહારાજની શોભા યાત્રા યોજાઈ હતી. જેમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola