મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નંબર- 33ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં વોર્ડ નંબર 33 સરખેજના લોકો સાથે વાતચીત કરી હતી. આ વોર્ડમાં ગત ટર્મમાં જેઠીબેન ડાંગર,નફિશા અન્સારી,અરવિંદ પરમાર અને જયેશ ત્રિવેદી કાઉન્સિલર રહ્યા હતા. મતદારો આ વોર્ડમાં નર્મદાની પાણીની લાઇન ઈચ્છે છે