મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નંબર 31ના લોકો કાઉન્સિલરોની કામગીરીને લઈને શું કહીં રહ્યાં છે ? જુઓ વીડિયો

Continues below advertisement
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમમાં અમદાવાદના વાસણા વોર્ડના લોકો સાથે વાતચીત કરી હતી. 50 વર્ષમાં કોંગ્રેસ આ વોર્ડમાં ખાતું ખોલાવી શકી નથી. છેલ્લી પાંચ ટર્મથી ભાજપના કાઉન્સિલર ચૂંટાઈને આવે છે. સ્થાનિકોએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં સૌથી વધુ કાર્ય અમારા વોર્ડના કાઉન્સિલરોએ કર્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram