અમદાવાદમાં ક્યારથી ફરી શરૂ થશે કર્ણાવતી ક્લબ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદની કર્ણાવતી ક્લબ સભ્યો માટે આવતીકાલથી ફરીથી શરુ થશે. જો કે ક્લબમાં મહેમાનોને પ્રવેશ આપવામાં નહીં આવે. ક્લબમાં પ્રવેશ કરનાર સભ્યોએ માસ્ક અને સોશલ ડિસ્ટંસનું પાલન કરવું પડશે. ક્લબનો સમય સવારે સાડા છથી 10 અને સાંજે પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો રહેશે
Continues below advertisement