કોણ બનશે સરપંચ?: અમદાવાદના સોયલા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓ વિશે શું કહ્યું?

Continues below advertisement

અમદાવાદ જિલ્લાના સોયલા ગામમાં ગ્રામજનોએ કહ્યું કે, સૌથી પહેલા રસ્તો બનાવવાનો છે.જેના કારણે ચોમાસામાં બાળકો ભણવા માટે જઈ શકતા નથી. ગટર લાઈન નથી, ઘણા સમયથી આ સુવિધા નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram