મારુ ગામ મારી વાતઃ આણંદ જિલ્લાના આસોદરા ગામના રહીશોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 11:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદરા ગામના રહીશો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 10 હજાર લોકોની વસતિ ધરાવતા આ ગામમાં કોમ્યુનિટી હોલની સમસ્યા છે આ સાથે ગટરની નાની પાઈપલાઈનની સમસ્યા છે.