કોણ બનશે નગરસેવકઃ આણંદ નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

Continues below advertisement
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ આણંદ નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. આણંદ નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત 1.82 લાખ મતદારો છે. આણંદ નગરપાલિકામાં  13 વોર્ડ, 52 બેઠક છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 22 બેઠક મળી હતી. આણંદ નગરપાલિકામાં 20 વર્ષથી ભાજપનું શાસન છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram