‘મારા મારફતે પાર્ટીને બદનામ કરવાનું કરવાનું ચોક્કસ લોકો કરે છે... ચૂંટણી ટાણે જ આવી ઘટનાઓ શા માટે..’
abp asmita
Updated at:
31 Aug 2022 08:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરમાં ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે. કારડીયા રાજપૂત સમાજ પર વિવાદિત નિવેદનનો ઓડિયો વાયરલ થતા કારડીયા રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે. આ અંગે લંબાળિયાએ કહ્યું કે, ‘મારા મારફતે પાર્ટીને બદનામ કરવાનું કરવાનું ચોક્કસ લોકો કરે છે... ચૂંટણી ટાણે જ આવી ઘટનાઓ શા માટે..’