Bhavnagar News | ભાવનગરમાં 50થી વધુ બિલ્ડિંગ જર્જરિત, ગમે ત્યારે સર્જાઇ શકે દુર્ઘટના
gujarati.abplive.com
Updated at:
12 Nov 2023 05:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar News | ભાવનગરમાં 50થી વધુ બિલ્ડિંગ જર્જરિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. અનેક બિલ્ડિંગો એવી છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ત્યારે કોર્પોરેશન સામે સવાલ ઉઠ્યા છે.