ભાવનગરઃ કંસારા નદીની સમસ્યાથી જનતા ત્રાહિમામ, શું કહ્યું સ્થાનિકોએ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભાવનગરમાં 22 વર્ષ બાદ છતા કંસારાના ત્રાસમાંથી ભાવનગરના લોકો મુક્ત થયા નથી. કંસારા નદીને નાળામાં પરિવર્તિત કરાતા તેની સ્થિતિ બગડી રહી છે. નાળાના શુદ્ધિકરણની જાહેરાત થઈ હતી પરંતુ હજું કોઈ કામગીરી થઈ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram