ભાવનગરના આ કોવિડ કેર સેંટરમાં આગ, 25થી વધુ દર્દીઓ અન્ય હોસ્પીટલમાં ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 11:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરમાં રાત્રે 1 વાગ્યે કોવિડ કેર સેંટરમાં આગ લાગી હતી. વેંટીલેટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાન હાનિ થઈ નથી.