ભાવનગરના ઘોઘાના ઉખરલા ગામે જૂથ અથડામણ, આઠથી નવ લોકો ઇજાગ્રસ્ત

Continues below advertisement

ભાવનગરના ઉખરલા ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. દિવાળીના સમયમાં કામે જવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ સામ-સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. જૂથ અથડામણમાં 8થી 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે હાલ તો ઘોઘા પોલીસે ગુનો નોધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram