Lok Sabha Election 2024 | ભાવનગર બેઠક પર ભાજપની ટિકિટ માટે પાટીદાર-કોળી સમાજ વચ્ચે ખેંચતાણ
gujarati.abplive.com
Updated at:
27 Feb 2024 04:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ભાવનગર બેઠક પર ભાજપની ટિકિટ માટે પાટીદાર-કોળી સમાજ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાવનગર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ માટે સમર્થકોએ રજૂઆત કરી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન 13 દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી હતી.