Gandhinagar: કર્ફ્યૂના સમયમાં વધારો કરવા અંગે પોલીસ વડાએ શું આપ્યું મોટું નિવેદન?
કોરોનાના સંક્રમણમાં વધારો થશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાના સંકેત રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે. DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જો સંક્રમણ વધશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની જરૂર પડશે. જો કે સંક્રમણની સ્થિતિ કેવી હશે તેના પ્રમાણે નિર્ણય લેવાશે.
Tags :
Covid-19 Coronavirus Gujarat DGP Corona Vaccine Extending Night Curfew Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update