ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે ખુલશે, જુઓ વીડિયો

ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, અક્ષરધામ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં સાંજે સાંજે 5થી 7:30 સુધી જ દર્શન કરી શકાશે. મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શનો બંધ રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola