ગાંધીનગરઃ વિધાનસભા પરિસરમાં બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી બંધારણ દિવસની કરાઈ ઉજવણી

ગાંધીનગર વિધાનસભા પરિસરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શિક્ષણ મંત્રી સહિતના દિગ્ગજોએ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola