Gandhinagar Constable Suicide | ગાંધીનગરમાં કોન્સ્ટેબલે કરી લીધો આપઘાત, શું છે કારણ?

Gandhinagar Constable Suicide | ગાંધીનગર BSF કેમ્પમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા કવણનો આપઘાત. ભાડાના મકાનમાં અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મૂળ પશ્ચિમ બંગાળનો જવાન ગાંધીનગરના લેકાવડા માં ભાડે રહેતો હતો . પત્ની છેલ્લા ઘણા દિવસોથી પ્રસૂતિ માટે પિયર ગઈ હતી. ગઈકાલે પરિતોષ નામના જવાને આપઘાત કર્યો. ચિલોડા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola