Gandhinagar Constable Suicide | ગાંધીનગરમાં કોન્સ્ટેબલે કરી લીધો આપઘાત, શું છે કારણ?
gujarati.abplive.com
Updated at:
06 Dec 2023 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGandhinagar Constable Suicide | ગાંધીનગર BSF કેમ્પમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા કવણનો આપઘાત. ભાડાના મકાનમાં અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મૂળ પશ્ચિમ બંગાળનો જવાન ગાંધીનગરના લેકાવડા માં ભાડે રહેતો હતો . પત્ની છેલ્લા ઘણા દિવસોથી પ્રસૂતિ માટે પિયર ગઈ હતી. ગઈકાલે પરિતોષ નામના જવાને આપઘાત કર્યો. ચિલોડા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.