Gandhinagar | જો હવે ઘરમાં ચોર ઘુસ્યો તો વાગશે મોટું એલાર્મ, હવે ચિંતા વગર જાવ વેકેશન મનાવવા
abp asmita
Updated at:
10 Nov 2023 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGandhinagar | હવે નાગરિકો ચિંતા વગર ઘર મુકીને જઈ શકશે દિવાળી પર બહાર ફરવા માટે. હવે દિવાળી મનાવનાર લોકોને પોલીસનો સાથ મળ્યો છે. ચોર ઘરમાં પ્રવેશ કરશે તો એલાર્મ વાગશે.