ગાંધીનગર: ફાયર સેફટીના સાધનો માટે આઉટ ઓરસીંગ ન કરાય: પરેશ ધાનાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2021 03:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,, ફાયર સેફટીના સાધનો માટે આઉટ ઓરસીંગ ન કરાય. ગૃહમાં હોસ્પિટલના અગ્નિકાંડનો અહેવાલ રજુ કરાયો હતો. નિવૃત્ત જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચનો 219 પાનાંનો અહેવાલ રજુ કરાયો હતો.