ગાંધીનગરઃ મનપાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે કસી કમર, અમિત ચાવડાએ શું કર્યો દાવો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સાંજે ગાંધીનગર(Gandhinagar) મનપાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જેના પહેલા કોંગ્રેસે જોરોશોરોથી પ્રચાર શરૂ કર્યો છે. પેથાપુરથી કોંગ્રેસે રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા છે.